ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Saturday, 7 May 2016

પશુઓને લીલોચારો ખવડાવવાથી કયા કયા ફાયદાઆે થાય છે ?

(૧) લીલોચારો રસાળ હોય છે અને તે પશુઓ ને વધુ ભાવે છે.

(ર) લીલાચારામાંથી પ્રજીવક ''અ'' કેરોટીન ના રૂપમાં મળે છે જે સૂકાચારામાંથી નહિંવત

મળે છે.

(૩) લીલાચારામાં ખાસ પ્રકારના જીવંતરસ (ગ્રાસ જયુસ ફેકટર) હોવાથી તે પશુઓની વ્રુધ્ધિ

પ્રજનન અને ઉત્પાદકતા વધારવાનાં અગત્યનો ભાગ ભજવે છે.

(૪) લીલોચારો પશુઓને પૂરતા પ્રમાણમાં આપવાથી પશુ ઉત્પાદન ખાસ કરીને દૂધ ઉત્પાદન

સસ્તુ બનાવી શકાય છે.

(પ) લીલાચારામાં વિવિધ પોષ્ાક તત્વો જેવાકે પ્રોટીન,ક્ષાારો તેમજ પ્રજીવકો વગેરેનું પ્રમાણ

સૂકાચારાની સરખામણીમાં વધુ હોય છે.

(૬) લીલાચારા સાથે બીજા સૂકાચારાને ખવડાવવાથી સૂકાચારાની પોષ્ાક ગુણવત્તા તેમજ

પાચ્યતા વધે છે.

(૭) લીલોચારો ખવડાવવાથી પશુઓની પ્રજનન ક્ષામતા વધે છે.

(૮) લીલોચારો ખવડાવવાથી પશુઓની રોગ પ્રતિકારશકિતમાં પણ વધારો થાય છે.

No comments:

Post a Comment