ફૂગ અને ઇયળનો ઉપદ્રવ ઓછો કરવા ઉનાળામાં ઊંડી ખેડ કરી ગરમીમાં જમીનને તપાવવી જેનાથી ફૂગના બીજ અને ઇયળ મરી જાય.
ખેડ ઢાળની વિરુદ્ધ દિશામાં કરવી. દરેક હાર વચ્ચેના પાળા જમીનના ધોવાણમાં અવરોધરૂપ બને છે અને પાણીને જમીનમાં ઉતરવામાં વધુ સમય મળે છે.
પાક વાવણી માટે ખેતર ની સફાઈ કરી ઊંડી ખેડ કરવી અને જમીન ચકાસણી રિપોર્ટ પ્રમાણે ખાતર અને દ્રાવ્ય ખાતરો ની વ્યવસ્થા કરવી
વાવણી પહેલા શેઢાપાળા સાફ કરવા અને જીવાત ના યજમાન છોડ જેવા કે ગાડર, કાસકી, અંગેડો, જંગલી ભીંડો વગેરે નો નાશ કરવો
No comments:
Post a Comment