ખુશ ખબર.... ખુશ ખબર....ખુશ ખબર..‌ હવે કરો ઓનલાઈન ખરીદી કિશાન ઓનલાઈન સ્ટોર પરથી અહિ ક્લિક કરો અને ખરીદી કરો ઓનલાઇન કૃષિને લગતી તમામ ખરીદી અહિથી જ કરો આજે જ મુલાકાત લો

Monday, 14 December 2015

જમીનમાં સુક્ષ્મતત્વોની ખામી થવાનાં કારણો કયાં કયાં છે?

      સિંચાઈ વ્યવસ્થા વધવાથી ઘનિષ્ઠ પાક પધ્ધતિથી જમીનમાંથી તત્વોનો ઉપાડ વધવાથી.    વધુ ઉત્પાદન આપતી જાતોના વાવેતરથી જમીનમાંના તત્વો વધારે વપરાય છે.    સેન્દ્રિય ખાતરોના વપરાશ ઘટવાથી કે બીલકુલ નહીં થવાથી    મુખ્ય પોષકતત્વો- નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશયુકત ખાતરોના વધુ પડતા વપરાશથી    લાંબા ગાળાના પાકો વારંવાર લેવાથી    જમીનની ખાસિયત મુજબ સુક્ષ્મતત્વોનું સ્થિરીકરણ થવાથી.

No comments:

Post a Comment